Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નાકા બહાર ફૂડ શાખાનું ચેકીંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ પ્રાણીઓ (ગાય અને ગૌવંશ) ની કતલ/કુરબાની ન થાય તેની તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જામનગરમાં આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને મહાનગરપાલિકાની ફુડ શાખાની ટીમે કાલાવડ નાકા બહાર ગઈકાલે ચેકીંગ કર્યુ હતું અને જેની કુરબાની દેવાની હોય તે સિવાયના પશુની કતલ નહીં કરવા સૂચના આપી હતી.

ભેંસ અને ભેંસ વર્ગના પ્રાણીઓની કુરબાની પર પ્રતિબંધ હોય, કુરેશી કસાઈ જમાત કતલખાના ટ્રસ્ટને તાકિદ કરી નોટીસ પાઠવાઈ હતી. જો પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરવામાં આવશે તો પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ના ઉલ્લંઘન બદલ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh