Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપી-એએસપીએ રીબીન કાપીઃ
જામનગરના પાછલા તળાવમાં કરાઈ રહેલા કામ વચ્ચે હાલમાં કાર્યરત એલસીબી કચેરીને ત્યાંથી ખસેડવામાં આવી રહી છે ત્યારે બાજુમાં જ આવેલી અન્ય કચેરીમાં એલસીબી કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, લાલપુરના એએસપી પ્રતિભા સહિતના અધિકારીઓએ રીબીન કાપી તે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વેળાએ પીઆઈ વી.એમ. લગારીયા તથા એલસીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial