Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ઝડપ ઘટતા ઠંડીમાં રાહતઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તાપમાનનો પારો યથાવત્ જળવાઈ રહેતા ઠંડીમાં વધ-ઘટ થવા પામી ન હતી, પરંતુ પવનની ઝડપમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી વધુ અનુભવાઈ રહી છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર૪ ડીગ્રી અને ન્યુન્તમ તાપમાન ૧૬ ૧૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૬ર ટકા અને પવનની ઝડપ પ્રતિકલાક ૧ર થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. આમ તાપમાનનો પારો આગલા દિવસની સ્થિતિએ જળવાઈ રહ્યો હતો, પરંતુ પવનની ઝડપમાં ઘટાડો જોવા મળતા ઠંડીમાં રાહત અનુભવાઈ હતી, જો કે મહત્તમ તાપમાનમાં એક ડીગ્રીનો આજે ઘટાડો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial