Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ બહેનોના એકના એક ભાઈ હતાઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. આ યુવાન પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.
જામનગરના રઘુવંશી સમાજના સોહનભાઈ પ્રફુલચંદ્ર સોનછાત્રા નામના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
પાંચ બહેનોના એકના એક ભાઈ સોહનભાઈના તેર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેઓનું આવી રીતે આકસ્મિક મૃત્યુ નિપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial