Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લોહાણા યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

પાંચ બહેનોના એકના એક ભાઈ હતાઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. આ યુવાન પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.

જામનગરના રઘુવંશી સમાજના સોહનભાઈ પ્રફુલચંદ્ર સોનછાત્રા નામના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

પાંચ બહેનોના એકના એક ભાઈ સોહનભાઈના તેર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેઓનું આવી રીતે આકસ્મિક મૃત્યુ નિપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh