Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બજરંગી કારસેવકો પ્રેરિત કળશ પૂજનનો ૬ દિવસીય જાહેર કાર્યક્રમ શરૃ

અયોધ્યાથી આવેલા કળશનું સ્થા૫ન કરી તા.૧૦થી તા.૧૫ જાન્યુ. સુધી પૂજન થશેઃ મહાનુભાવોએ કર્યું દીપ પ્રાગટ્યઃ

જામનગરમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું સ્થાપન કરી તા.૧૦-૧થી તા.૧૫-૧ સુધી પંચેશ્વર ટાવર પાસે બજરંગી કારસેવકો દ્વારા કળશ પૂજનનો છ દિવસીય જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેનો શુભારંભ સ્વામિનારાયણ મંદિરના પૂ. ચત્રભુજદાસજી મહારાજ, મેયર વિનોદ ખીમસૂર્યા, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ કાર્યક્રમના આયોજકો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh