Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં કળશ અર્પણ કરાયા

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામાં સાતેય વોર્ડમાં વિહિપ, બજરંગદળ તથા આરએસએસના કાર્યકરો દ્વારા પાલિકાના સભ્યો, આગેવાનોની ઉપસ્થિતિમાં અયોધ્યાથી આવેલ કળશનું સ્થાપન, પૂજન કરવામાં આવ્યું હતું.

ફુલેલીયા મંદિરના સંત ભરતદાસબાપુ, વિહિપના પ્રવિણસિંહ કંચવા, આરએસએસના પરેશભાઈ મહેતા, મિલનભાઈ વારીયા સહિતના અગ્રણીઓ દ્વારા ખંભાળીયામાં રામ મંદિર, રામનાથ મહાદેવ મંદિર તથા શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા મંદિરોમાં કળશની સ્થાપના કરવામાં આવી હતી. રામનાથ મંદિરે પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, ગુણાભાઈ ભોગાયતા, રામનાથ મંદિરના મહંત જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh