Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામાં સાતેય વોર્ડમાં વિહિપ, બજરંગદળ તથા આરએસએસના કાર્યકરો દ્વારા પાલિકાના સભ્યો, આગેવાનોની ઉપસ્થિતિમાં અયોધ્યાથી આવેલ કળશનું સ્થાપન, પૂજન કરવામાં આવ્યું હતું.
ફુલેલીયા મંદિરના સંત ભરતદાસબાપુ, વિહિપના પ્રવિણસિંહ કંચવા, આરએસએસના પરેશભાઈ મહેતા, મિલનભાઈ વારીયા સહિતના અગ્રણીઓ દ્વારા ખંભાળીયામાં રામ મંદિર, રામનાથ મહાદેવ મંદિર તથા શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા મંદિરોમાં કળશની સ્થાપના કરવામાં આવી હતી. રામનાથ મંદિરે પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, ગુણાભાઈ ભોગાયતા, રામનાથ મંદિરના મહંત જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial