Advertisement
Author: નોબત સમાચાર

એસટીના કર્મચારીએ કરેલી વસૂલાત અરજી થઈ નામંજૂર

એસટી સામે કરાઈ હતી અરજીઃ

જામનગર તા. ૧૧ઃ જામનગર એસટીના એક કર્મીએ મજૂર અદાલતમાં કરેલી વસૂલાત અરજી રદ્દ કરાઈ છે.

જામનગરના એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી અમીત ભટ્ટ વાવાઝોડાના કારણે ફરજ પર હાજર ન થતાં તેઓના પગારમાંથી રૃા.૧૫૬૮ કાપી લેવાયા હતા.

તે રકમ માટેની મજૂર અદાલતમાં વસૂલાત અરજી કરાઈ હતી. ત્યાં એસટી કોર્પો. તરફથી રોકાયેલા વકીલ ગૌરવ પંડયાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મજૂર અદાલતે અમીત ભટ્ટની વસૂલાત અરજી નામંજૂર કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh