Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગુલાબનગરમાં આવેલ શ્રી ખીજડા મામા સાહેબના મંદિરે સ્થાનિકો દ્વારા વર્ષાેથી દિવાળી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે આકર્ષક રંગોળી રચવામાં આવે છે. આ વર્ષે પણ યુવાનો દ્વારા લાકડાના ભૂકાને કલર કરી કલાત્મક અને ઈકોફ્રેન્ડલી રંગોળી બનાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial