Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે જરૃરિયાતમંદ વીસ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઈ માધવાણી, ગીતાબેન સાવલા, એમ.યુ. ઝવેરી, દર્શકભાઈ માધવાણી, વૈશાલીબેન માધવાણી, કીર્તિબેન માધવાણી, પરેશભાઈ રૃપારેલ, નિરવભાઈ વડોદરિયા, કિશોરભાઈ રાજાણી, કમલભાઈ વ્યાસ, સતિષભાઈ ભટ્ટ, વિઠ્ઠલભાઈ ધોળકિયા, મીનાબેન, હીરીબેન ગોઢાણીયા, રાયચુરાભાઈ, ધ્રુવી સોમપુરા વિગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial