Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારો હરિભકતોને અદ્દભૂત દર્શનનો લાભ લીધો
'છોટી કાશી' કહેવાતા જામનગરમાં ખંભાળીયા હાઈવે પર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે નૂતનવર્ષ નિમિત્તે દિવાળીના બીજા દિને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુને અનેક મિષ્ટાન-પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મનમોહક રંગોળીઓ અને લાઈટ ડેકોરેશન વડે સુશોભન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં હરિભકતોએ અન્નકૂટ ઉત્સવમાં અદ્દભૂત દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial