Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ-સમૂહ આરતી કાર્યક્રમઃ
ભાટિયા તા. ૧૭ઃ ભાટિયામાં લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની (રર૪મી) જન્મ જ્યંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં જલારામ મંદિરમાં બપોરે ધ્વજારોહણ તેમજ સાંજે સમૂહ આરતી અને સાંજે ૭.૩૦ વાગ્યે સમૂહ જ્ઞાતિ ભોજન-પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે રઘુવંંશી પરિવારોએ ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન તરફથી જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial