Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં પૂ. જલારામ બાપાની રર૪મી જન્મજ્યંતી નિમિત્તે સમૂહ જ્ઞાતિ ભોજન

ધ્વજારોહણ-સમૂહ આરતી કાર્યક્રમઃ

ભાટિયા તા. ૧૭ઃ ભાટિયામાં લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની (રર૪મી) જન્મ જ્યંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં જલારામ મંદિરમાં બપોરે ધ્વજારોહણ તેમજ સાંજે સમૂહ આરતી અને સાંજે ૭.૩૦ વાગ્યે સમૂહ જ્ઞાતિ ભોજન-પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે રઘુવંંશી પરિવારોએ ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન તરફથી જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh