Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી એક યુવાનનો રૃા.૩૩ હજારની કિંમતનો મોબાઈલ કોઈએ સેરવી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા નંદન પાર્કમાં રહેતા પાર્થ સુરેશભાઈ ગોહિલ નામના કોળી યુવાન દિવાળીની રાત્રે કે.પી. શાહની વાડી પાસે આંગણવાડી નજીકથી જતા હતા.
ત્યારે તેઓનો ઓપો કંપનીનો રેનો-૧૦ મોડલનો રૃા.૩૩,૦૦૦નો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો. પાર્થ સુરેશભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial