Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં આણંદથી અધિકારીની બદલી કરી મૂકવામાં આવ્યા છે.
રાજ્યના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વર્ગ-ર ના કેટલાક અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.
જેમાં આણંદના એ.આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાયને જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં બદલી કરી તેમને આર.ટી.ઓ.નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જ્યારે હાલના જામનગરના જે.જે. ચુડાસમાને આર.ટી.ઓ.ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag