Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય લોકો માટે પ્રેરણાદાયી કાર્યઃ
ખંભાળિયા તાલુકાના વાડીનારના મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પક્ષીઓને પાણી તથા ચણ મળી રહે અને તેઓ જીવ ન ગૂમાવે તે હેતુથી મરીન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તેમજ વાડીનારમાં આવેલી પોલીસચોકીમાં ઝાડ પર પાણી, ચણના કુંડાઓ લગાવી પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. વુમન પીએસઆઈ યુ.બી. અખેડ તથા સ્ટાફ સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag