Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં થતા નાના-મોટા અકસ્માતોને રોકવા યોગ્ય પગલા ભરો

જામનગર શહેરના નાના-મોટા અકસ્માતો અનેક જગ્યાએ થતાં હોય છે. શહેરના જે રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગના રોડ પર વન-વેનું પાલન કરવામાં આવતું નથી. જેના કારણે પણ અકસ્માતો બને છે. આ ઉપરાંત છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં  કચરાના કન્ટેનર ગાડી દ્વારા અકસ્માત પણ ત્રણથી ચાર જગ્યાએ બનેલ છે. જે તે કંપની દ્વારા આ કન્ટેનર ગાડી ચલાવવામાં આવે છે તે કંપનીની ગાડીઓમાં ડ્રાઈવરના નામ બીજા હોય અને ગાડી બીજા લોકો ચલાવતા હોવાની વાત પણ જાણવા મળી છે. તો આ બાબતે પણ યોગ્ય ચેકીંગ કરવા તથા અકસ્માત રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અંગે જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ ટ્રાફીક પીઆઈને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh