Advertisement
Author: નોબત સમાચાર

સતત બીજા દિવસે દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથ યોજાયો

દ્વારકાધીશ મંદિરમાં સતત બીજા દિવસે ઠાકોરજીને કુનવારા ભોગ મનોરથ યોજાયો. ગઈકાલે સાંજે ઉત્થાપન દર્શનમાં અને આજે સવારે શ્રૃંગાર આરતી સમયે વારાદાર વૈભવભાઈ પૂજારી અને સહયોગીઓ દ્વારા ઠાકોરજીના દેદીપ્યમાન કુનવારા ભોગ મનોરથ યોજાયો હતો જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. દેશ-વિદેશમાં લાખો ભાવિકો ઓનલાઈનના માધ્યમથી ઠાકરોજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh