Advertisement
Author: નોબત સમાચાર

સૂરજકરાડીના ગણપતિ મંદિરે યજ્ઞ-પ્રસાદી-રામધૂન

શ્રી ચરણદાસ ગુરુનંદલાલ ઉદાસીન પુણ્યતિથિઃ

મીઠાપુર તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા સૂરજકરાડીના ગણપતિ મંદિરમાં આજે તા. ૧૮-૩-ર૦ર૩ (શનિવાર) ના બ્રહ્મલીન શ્રી ચરણદાસ ગુરુનંદલાલદાસ ઉદાસીનની ૧૪ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન યજ્ઞ, બપોર ૧ર-૩૦ વાગ્યે પ્રભુ પસાદી અને ત્યારપછી શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ સર્વશ્રી કારાભા બોધાભા માણેક, પરિમલભાઈ બી. દાસાણી અને રાજુભાઈ ટી. સુતરિયાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh