Advertisement
Author: નોબત સમાચાર

રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા ૩૦ મેના દિને રકતદાન કેમ્પ યોજાશે

એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના સહયોગથી તા. ૩૦મી મે ૨૦૨૫ (શુક્રવાર)ના સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ, જામનગરમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં તજજ્ઞ તબીબોની હાજરી રહેશે અને ઈચ્છુક વધુ માહિતી માટે રટરેકટર ડો. જય નાગદા (મો. ૮૪૬૦૦ ૦૫૧૮૨), મૌલિક શાહ (મો. ૮૧૬૦૬ ૧૦૭૬૭)નો સંપર્ક કરવો. જામનગરના તમામ નાગરિકોને આ લોકહિતકારી કાર્યમાં જોડાવા માટે પ્રમુખ પ્રશેન શાહએ  જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh