Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાવન જેટલી ગાયોને ગૌભક્તો દ્વારા લીલોતરી શાકભાજી
જામનગર નજીક હાપા સ્થિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ સેવા સમિતિ ઉપરાંત શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળાના સંયુક્ત પ્રયાસોથી હાપાના જલારામ મંદિરે ગૌશાળામાં ગાય માતા માટે ૧૦૦૦કિલો લીલોતરી શાકભાજીનો ભોગ ધરાવાયો હતો. શ્રી મંગલા વિઠ્ઠલેશ ગૌશાળામાં ૫૫ જેટલી ગાયો છે, જ્યાં ગઈકાલે સાંજે ૭ વાગ્યે સર્વે ગૌભક્તો દ્વારા જુદા જુદા લીલોતરી શાકભાજી, કે જે ૧૦૦૦કિલો એકત્ર કરી અને ગાયમાતાને ભોગ ધરાવ્યો હતો. જેમાં જામનગર શહેરના અનેક ગૌભક્તો જોડાયા હતા, અને પોતાના હાથે ગૌમાતાને લીલોતરી શાકભાજી ખવડાવી ગૌમાતાની સેવા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial