Advertisement
Author: નોબત સમાચાર

વિજય શાહની સોફિયા કુરેશી અંગે ટિપ્પણીના મુદ્દે સુપ્રિમ કોર્ટે એસઆઈટીનો કર્યાે આદેશ

મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ સવાલોના ઘેરામાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: ભારતીય સેનાના મહિલા અધિકારી સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપનાર મંત્રી વિજય શાહ સામે લાલ આંખ કરતાં સુપ્રિમ કોર્ટે તેની માફી નામંજુર કરીને એક મહિલા અધીકારી સહિત ત્રણ આઈપીએસ અધીકારીઓની એસઆઈટી રચીને તપાસના આદેશ આપ્યા છે. મિડીયા અહેવલો મુજબ મંત્રીએ માંગેલી માફીને મગરમચ્છના આંસુ ગણાવીને અને ભાષાની મર્યાદા રાખવા માટે એક લક્ષમણરેખા દોરવા અને સમાજને સંદેશ આપવા જરૂરી કાર્યવાહી થવી જરૂરી હોવાનું જણાવી સર્વાેચ્ચ અદાલતે મધ્યપ્રદેશ સચીવના આ બડબોલા મંત્રીને તતડાવ્યા હતાં જોકે, મંત્રીની હાલ તુરંત ધરપકડ નહીં થાય, પરંતુ તેની સામે ન્યાયિક તપાસ કરાવીને સુપ્રિમ કોર્ટ આગળનો નિર્ણય લેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh