Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરીયા પરિવાર દ્વારા આયોજીત ભાટીયા નજીકના
રણજીતપુર ગામમાં સ્વ. રામસીભાઈ મારખીભાઈ ગોરીયા પરિવાર દ્વારા આયોજીત શિવકથામાં રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ગુજરાતી અભિનેત્રી રોમા માણેક, જિલ્લા પંચાયત સભ્ય જગાભાઈ ચાવડા, એડવોકેટ વી.એચ. કનારા, સગાભાઈ રાવલીયા, પરબતભાઈ વરૂ, હિતેશભાઈ પીંડારીયા, ખીમભાઈ ભોચીયા, મહેશભાઈ નંદાણીયા, વજસીભાઈ નંદાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ગોરીયા પરિવારના જીતેનભાઈ ગોરીયા, મિતલબેન ગોરીયા તથા મેરામણ ગોરીયાના હસ્તે મહેમાનોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial