Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ જિલ્લાના ૩૮ તાલુકામાં પ૭૦ બહેનોની નિમણૂકઃ
દ્વારકા તા. ૧૯: દ્વારકા શારદાપીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન તેમજ પૂ.મુકતાનંદજી બાપુની ઉપસ્થિતિમાં થોડા સમય પહેલા અમદાવાદમાં રાજ્યના ૩૩ જિલ્લાઓ માટે સનાતન ધર્મ સંસ્થાનના મહિલા પાંખના પ્રમુખ તથા કારોબારીની નિમણુંક કરાયા બાદ ગઈકાલે ત્રણ જિલ્લાના ૩૮ તાલુકામાં ૫૭૦ બહેનોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દ્વારકા તાલુકાના પ્રમુખ પદે મીનાક્ષીબેન ઠાકર તથા ઉપપ્રમુખ પદે વંદનાબેન ઠાકરની નિમણુંક કરવામાં આવી હતી. સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સનાતન ધર્મ સંસ્થાન દ્વારા મહિલા સહિતની પાંખોની રચના કરી વિવિધ સ્તરે કામગીરી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial