Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવી ઓળખ સમાન ઓવરબ્રિજનો અદ્ભુત ઝળહળાટ

                                                                                                                                                                                                      

જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજનું લોકાર્પણ થતા નગરને મોટા વિકાસકાર્યની ભેટ મળી છે એમ કહી શકાય. લોકાર્પણને અનુલક્ષીને ઓવરબ્રિજને રૌશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે ત્યારે રાત્રિનાં સમયે તેની આભા અદ્ભુત લાગે છે. સાત રસ્તા સર્કલ પર ખાસ ભૌગોલિક પરિસ્થિતિને કારણે પુલ ઉપર રચાયેલ સર્કલ અને સંલગ્ન રસ્તાઓ પ્રગતિનાં દિશાસૂચક હોય એવું લાગે છે. ટ્રાફિક સમસ્યામાં મોટી રાહતરૂપ થવાની સાથે જ આ ઓવરબ્રિજ શહેરનાં વિકાસનાં એક સીમાચિહ્નરૂપ અને શહેરીકરણનાં પરીપ્રેક્ષ્યમાં મેટ્રો સિટીની અનૂભૂતિ કરાવનારો બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh