Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રીઓ, સાંસદ, મેયર, ધારાસભ્યો, જિં.પં.ના પ્રમુખ, અગ્રણીઓ તથા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરના રૂ. ૬૨૨.૫૨ કરોડથી વધુના ૬૭ કામોના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટમંત્રી અને પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર વિનોભાઈ ખીમસૂર્યા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ ડો. વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઓર્પોર્ટ ઓથોરિટીના ડાયરેકટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial