Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪: શ્રી અન્નુપૂર્ણા માતાજી વ્રત ઉત્સવનું આયોજન તા. ર૯/૧૧ થી તા. ર૬/૧ર (ર૧ દિવસ) દરમિયાન અન્નપૂર્ણા માતાજીના મંદિરે, હજારેશ્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. વ્રતધારી ભાઈઓ-બહેનોને તા. ર૪ થી દોરા આપવામાં આવશે. તા. ૧૬/૧ર ના વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે સવારે ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન અન્નકોટના દર્શન રાખવામાં આવ્યા છે. સર્વે ભક્તજનો તથા વ્રતધારીઓને દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial