Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૪૮ હજારનો ૯૬ મીટર વાયર કબજેઃ
જામનગર તા. ૨૪: ઓખામંડળના આરંભડામાંથી બીએસએનએલના રૂ.૪૮ હજારના વાયરની ચોરી અંગે પોલીસે ખંભાળિયાના શખ્સને દબોચી લીધો છે.
ઓખામંડળના આરંભડામાં ભવનાથ મહાદેવ મંદિરથી રૂકનશા પીરની દરગાહ સુધી બીએસએનએલ કંપની દ્વારા પાથરવામાં આવેલા કોપર કેબલમાંથી રૂ.૪૮ હજારના કેબલની ચોરી થઈ ગયાની બીએસએનએલના સાઈટ ઈજનેર ગનેશકુમારે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદના પગલે શરૂ કરાયેલી તપાસમાં ખંભાળિયાના રામનાથપરામાં રહેતા મેહુલ લખુભાઈ કણઝારીયાની ચોરાઉ વાયર સાથે પોલીસે ધરપકડ કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial