Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના સામાજિક કાર્યકરની ફરિયાદ અંગે સ્પષ્ટતા...!
ખંભાળીયા તા. ર૪: ખંભાળીયાના સામાજિક કાર્યકર આલાભાઈ ગોઝીયા શહેરમાં વૃક્ષો સૂકાતા હોય તથા વૃક્ષો વાવેલા છે તે ડીવાઈડરવાળી જગ્યામાં બાવળીયા ઉગી ગયા હોય, આ બાબતે રજૂઆતો કરવા પાલિકા ચીફ ઓફિસરની કચેરીએ જતા ચીફ ઓફિસર રાહુલ કરમુર તેમની ચેમ્બર બંધ કરીને બેઠા હોય, 'સાહેબ' આરામ ફરમાવતા હોય, તેવી ફરિયાદ આલાભાઈ ગોજીયાએ અધિક નિવાસી કલેક્ટર તથા પ્રાંત અધિકારીને કરી હતી જે અંગે ચીફ ઓફિસર શ્રી કરમુર દ્વારા આ સમયે તેઓ ભોજન કરતા હોવાની સ્પષ્ટતા કરી હતી તથા તે પછી પોણો કલાક સુધી આ કાર્યકર સાથે વાત કરીને તેમની રજૂઆત સાંભળ્યાનું તથા સંબંધિત બાબતે તંત્રના કર્મીઓને સૂચના આપ્યાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial