Advertisement
Author: નોબત સમાચાર

આજથી જામનગરમાં એસ.ટી. બસના મુસાફરો માટે વધારાની બુકીંગ સુવિધા

વિક્ટોરિયા પુલ નજીક રાજપાર્ક-સેવાસદન નજીક

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા આજથી વિદ્યાર્થીઓ માટે મુસાફરો માટે રાજપાર્ક, સેવાસદન નજીક બુકીંગ સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા મુસાફરો માટે અને વિદ્યાર્થીઓ માટે બુકીંગ, પાસ વિગેરેની સુવિધા એસ.ટી. ડેપોમાં ઉપલબ્ધ હતી. આથી દૂરના વિસ્તારોના રહેતા લોકોને બસમાં મુસાફરી માટેના ટિકિટ બુંકીંગ અને વિદ્યાર્થીને પાસ મેળવવા માટે ડેપો સુધી જવું પડતું હતું.

પરંતુ આજથી નવી વધારાની સુવિધાનો પ્રારંભ થયો છે. રાજકોટ માર્ગે, ગુલાબનગર, રાજપાર્ક, સેવા સદન પાસે બુકીંગ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સવારે ૮ થી ૧૩-૩૦ અને બપોરે ર થી સાંજે ૭ વાગ્યા સુધી અહિં બુકીંગ સુવિધા મળશે જેનો આજથી પ્રારંભ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh