Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂત ખાતેદારના મૃત્યુ પછી વારસદારોને વળતરનો ચેક અર્પણ કરાયો

જિલ્લા સહકારી બેંકના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા સહકારી બેંકના ખેડૂત ખાતેદાર જેઠાભાઈ ધનાભાઈ સુવાનું અકસ્માતે મૃત્યુ નિપજતા તેમના વારસદારોને બેંકના ડીરેક્ટર મેરગભાઈ ચાવડા, જિ.પં. સભ્ય અરવિંદભાઈ આંબલિયા, નારણભાઈ બેલા, બેંક મેનેજર રામદેભાઈ માળિયા, ભીમસીભાઈ બેલા, બેંકના કર્મચારીઓની હાજરીમાં રૂપિયા પાંચ લાખનો ચેક આકસ્મિક વીમા વળતર પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh