Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સહકારી બેંકના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા
જામનગર જિલ્લા સહકારી બેંકના ખેડૂત ખાતેદાર જેઠાભાઈ ધનાભાઈ સુવાનું અકસ્માતે મૃત્યુ નિપજતા તેમના વારસદારોને બેંકના ડીરેક્ટર મેરગભાઈ ચાવડા, જિ.પં. સભ્ય અરવિંદભાઈ આંબલિયા, નારણભાઈ બેલા, બેંક મેનેજર રામદેભાઈ માળિયા, ભીમસીભાઈ બેલા, બેંકના કર્મચારીઓની હાજરીમાં રૂપિયા પાંચ લાખનો ચેક આકસ્મિક વીમા વળતર પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial