Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આશરે રૂ. સવા બસ્સો કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી યોજાયેલ કાર્યક્રમ સંપન્ન થતાં મુખ્યમંત્રી જામનગરથી રવાના થયા હતાં. ત્યારપછી આ બ્રિજ ખૂલી જતા લોકોએ આ બ્રિજનો નજારો માણ્યો હતો અને અસંખ્ય લોકો વાહન સાથે બ્રિજ પરથી પસાર થયા હતાં અને આનંદ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial