Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ ઐશ્વર્ય દીક્ષા સત્સંગનું તા. ર૪-પ-ર૦ર૩ ના સાંજે પ થી ૭ સુધી જયંત સોસાયટી, શ્રીરામ મંદિર પાસે આયોજન થયું છે. જેમાં વક્તા તરીકે વન નેશ મૂવમેન્ટના પ્રણેતા શ્રી અમ્મા ભગવાનના શિષ્યા સુશ્રી અસ્મિતા દાશાજી ઉપસ્થિત રહેશે. આ સત્સંગનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial