Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તા.૨૪ ના ઐશ્વર્ય દીક્ષા સત્સંગ

જામનગર તા. ૧૮ઃ ઐશ્વર્ય દીક્ષા સત્સંગનું તા. ર૪-પ-ર૦ર૩ ના સાંજે પ થી ૭ સુધી જયંત સોસાયટી, શ્રીરામ મંદિર પાસે આયોજન થયું છે. જેમાં વક્તા તરીકે વન નેશ મૂવમેન્ટના પ્રણેતા શ્રી અમ્મા ભગવાનના શિષ્યા સુશ્રી અસ્મિતા દાશાજી ઉપસ્થિત રહેશે. આ સત્સંગનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh