Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના ચાંદીબજાર સ્થિત જિનાલયમાં
જામનગરમાં ચાંદીબજાર સ્થિત શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ગઈકાલે મૂળ નાયક શાંતિનાથ ભગવાનના જનકલ્યાણકની ઉજવણી દરમિયાન શાંતિનાથ ભગવાનને સોના-ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial