Advertisement
Author: નોબત સમાચાર

શાંતિનાથ ભગવાનને સોના-ચાંદીના વરખની ઝાંખી

નગરના ચાંદીબજાર સ્થિત જિનાલયમાં

જામનગરમાં ચાંદીબજાર સ્થિત શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ગઈકાલે મૂળ નાયક શાંતિનાથ ભગવાનના જનકલ્યાણકની ઉજવણી દરમિયાન શાંતિનાથ ભગવાનને સોના-ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh