Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરની પરિભ્રમણ સંસ્થા દ્વારા ઓપન જામનગર કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રશ્નપત્ર તા. ર૦-પ થી ૩૦-પ દરમ્યાન (૧) કિરીટભાઈ શાહ, ૩ મોર્ડન માર્કેટ, (ર) રૃપકલી સુપર માર્કેટ, (૩) મોર્ડન ઓપ્ટીકલ સ્ટોર, રણજીત રોડમાંથી વિનામૂલ્યે મળી શકશે. આ દિવસો દરમ્યાન જ ઉતરો સાથેનું ફોર્મ કિરીટભાઈ શાહની ઓફિસે બંધ કવરમાં પહોંચાડી દેવાનું રહેશે.
વિજેતાઓના નામ તા. ૯-૬ ના જાહેર કરાશે. વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ ઈનામ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial