Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જાય તે પહેલાં સમારકામ જરૂરીઃ
જામનગરના લાલબંગલા નજીકના ન્યાયાલયના પટાંગણમાં જૂની કોર્ટ બિલ્ડીંગનું છજુ થોડા દિવસથી પડુ પડુ થઈ રહ્યું છે. આ છજાના સમારકામની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. છજા નીચે વાહનોર રાખવામાં આવે છે અને તેની પાછળની સાઈડમાં વકીલો પણ બેસે છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં કાર્યવાહી કરવા માગણી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial