Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત આવા બનાવોથી જનાક્રોશઃ
જામનગરમાં ગઈકાલે નાગનાથ ગેઈટ નજીક મીઠાવાળી ગલીમાં ગાયને થાંભલામાંથી વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જડેશ્વર પાર્ક વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. સતત બનતા આવા બનાવોથી જનાક્રોશ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial