Advertisement
Author: નોબત સમાચાર

તાવ આવ્યા પછી કાલાવડના ચારણ પીપળીયામાં શ્રમિકની પુત્રીનું મૃત્યુ

તાવમાં જ બેભાન બની ગયા પછી મોતને શરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: કાલાવડના ચારણ પીપણીયા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિકની દસ વર્ષની પુત્રીને તાવ આવી ગયા પછી શનિવારે તબીયત લથડી હતી. આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામમાં આવેલા મનસુખભાઈ છગનભાઈ વેકરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વેરર્સિંગ મૂંગરીયાભાઈ તમર નામના શ્રમિકની ૧૦ વર્ષની પુત્રી શર્મિલાબેનને પાંચેક દિવસથી તાવ આવતો હતો. તે દરમિયાન શનિવારે રાત્રે આ તરૂણીને અત્યંત તાવ ચઢી જતા આ બાળકી બેભાન બની ગઈ હતી. તેણીને સારવાર માટે કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના  તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરતા પિતા વેરસિંગે પોલીસને જાણ કર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh