Advertisement
Author: નોબત સમાચાર

પૂ. કૃષ્ણમણિજી મહારાજના જન્મદિનની વિવિધ ધામિક કાર્યક્રમો સાથે ઉજવણીઃ મંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

જામનગરમાં પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજના ૫૯મા જન્મદિનની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા તેમજ ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), સ્થાયી સમિતિના ચેરમેન મનિષભાઈ કટારીયા, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ તેમજ અન્ય આગેવાનો, પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ, ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પૂ. આચાર્યશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ સાથે ધાર્મિક પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh