Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજના ૫૯મા જન્મદિનની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા તેમજ ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), સ્થાયી સમિતિના ચેરમેન મનિષભાઈ કટારીયા, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ તેમજ અન્ય આગેવાનો, પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ, ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પૂ. આચાર્યશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ સાથે ધાર્મિક પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag