Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બાર એસોસિએશનના નવા વર્ષના ચૂંટાયેલા સુત્રધારોનો પદગ્રહણ સમારોહ આજે બપોરે ન્યાયાલય સ્થિત વકીલ મંડળના ખંડમાં યોજાયો હતો. નવનિર્વાચિત પ્રમુખ સહિતના હોેદ્દેદારોને મંડળના ઉપસ્થિત તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા પછી હોદ્દેદારોએ પદગ્રહણ કર્યું હતું. સમારોહમાં સિનિયર-જુનિયર એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag