Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બાર એસો.ના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ

જામનગરના બાર એસોસિએશનના નવા વર્ષના ચૂંટાયેલા સુત્રધારોનો પદગ્રહણ સમારોહ આજે બપોરે ન્યાયાલય સ્થિત વકીલ મંડળના ખંડમાં યોજાયો હતો. નવનિર્વાચિત પ્રમુખ સહિતના હોેદ્દેદારોને મંડળના ઉપસ્થિત તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા પછી હોદ્દેદારોએ પદગ્રહણ કર્યું હતું. સમારોહમાં સિનિયર-જુનિયર એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh