Advertisement
Author: નોબત સમાચાર

ઝંડુ ભટ્ટની શેરીમાં શ્રી ગુંસાઈજીની બેઠકમાં "દુગ્ધસ્ત્રાવ"ના દર્શનની અદ્ભુત ઝાંખી

આજે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ૨૫ (પચ્ચીસ)મા બેઠકજીમાં અધિક જેઠ સુદ પાંચમને ગુરૂવાર તા. ૨૧-૫-૨૬ના ગિરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે, 'દુગ્ધસ્ત્રાવ'ની ઝાંખીના દર્શન છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮ સુધી રહેશે. તો વૈષ્ણવોને દર્શન ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ તથા હાર્દિકભાઈએ જણાવ્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh