Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો-રાહદારીઓ ઉપર ગંભીર જોખમ
જામજોધપુર તા. ૧૦: જામજોધપુર તાલુકા શાળા નં. ૧માં આવેલ પીપળાના વૃક્ષની ડાળીઓ હાલ એકદમ નમી ગઈ હોવાથી શાળા વિસ્તારના રહેવાસીઓ ઉપર જેમનાથી જોખમ ઊભું થયું છે.
આ ઉપરાંત આ વિસ્તાર માંથી પસાર થતા રાહદારીઓ દુકાનદારો ઉપરાંત શાળામાં ભણતા બાળકો ઉપર પણ ગંભીર જોખમ ઊભું થયું છે.
અગાઉ બે વાર મસમોટી ડાળીઓ પડેલ, પણ આજુબાજુના રહીશો કે શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાથી કોઈ જાતનું નુકસાન થયા પામ્યું ન હતું. હાલ ચોમાસુ હોય, આ અંગે રહીશો દ્વારા નગરપાલિકા તેમજ તાલુકા ડિઝાસ્ટરને રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial