Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૮: દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં ધનુર્માસ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૧૬-૧૨, ૨૩-૧૨, ૨૫-૧૨, અને ૮-૧-૨૬ ના સવારે ૫ વાગ્યે મંગળા આરતી, સવારે ૧૦:૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધી મંદિર બંધ, સાંજે ૫ વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજના અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તેમ હિમાંશુ એલ. ચૌહાણ (વહીવટીદાર, શ્રી દ્વારધાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial