Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલ અથવા મંડળનો કરી શકાશે સંપર્કઃ
જામનગર તા. ૮: જામનગર જિલ્લામાં આગામી શનિવારે આ વર્ષની છેલ્લી નેશનલ લોકઅદાલતનંુ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં પોતાનો કેસ મુકવા ઈચ્છતા પક્ષકારોએ પોતાના વકીલ અથવા મંડળનો સંપર્ક કરવો.
જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં આગામી શનિવારે રાજ્ય કાનુની સેવા સત્તામંડળની સૂચના મુજબ આ વર્ષની છેલ્લી નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસ, ચેક પરતના કેસ, બેંકના રીકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના અને નિવૃત્તિના કેસ, રેવન્યુ કેસ રજૂ કરી શકાશે. પોતાનો કેસ મુકવા ઈચ્છતા પક્ષકારોએ જામનગર જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-૦૨૮૮-૨૫૫૦૧૦૬નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial