Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા દ્વારા આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

ડો. બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ

                                                                                                                                                                                                      

૬ ડિસેમ્બરે ભારતીય બંધારણના પિતા ડો.ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. 'પરિનિર્વાણ' નો અર્થ મૃત્યુ પછી 'નિર્વાણ' અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ થાય છે. દર વર્ષે ૬ ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જામનગરના લાલ બંગલો સર્કલ પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. મંત્રી સાથે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, કોર્પોરેટરો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh