Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણબોર્ડની તપાસ સમિતિમાં સભ્યપદે નિમણૂક

જામનગરના દિપકભાઈ ઠક્કરની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તપાસ સમિતિમાં જામનગરના દિપકભાઈ ઠક્કરની સભ્યપદે નિમણૂક કરવામાં આવી છે. દિપકભાઈ જયંતિલાલ ઠક્કર જામનગર જિલ્લા ગ્રાન્ટેડઠ શાળા સંચાલક મંડળ, આર્યસમાજ- જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય, શ્રી સમાજ સેવક મહાવીર દળ- જામનગર (સ્મશાન વ્યવસ્થા સમિતિ- જામનગર), શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખશ્રી અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંંત્રી છે ઉપરોકત સંસ્થાઓમાં દિપકભાઈ જયંતિલાલ ઠક્કર તેમની સેવાઓ આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh