Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧૯: યાત્રીઓની સુવિધા તથા સંચાલન સંબંધિત કારણોસર દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં. ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ખંભાળિયા સ્ટેશને ૧૦.૩૭ વાગ્યાને બદલે ૧૦.૦૮ વાગ્યે, દ્વારકા સ્ટેશને ૧૨.૨૧ વાગ્યાને બદલે ૧૧.૨૬ વાગ્યે અને ઓખા સ્ટેશને ૧૩.૧૫ વાગ્યાને બદલે ૧૨.૪૦ વાગ્યે આવશે. આ ફેરફાર ૨૯.૬.૨૦૨૫ થી અમલમાં આવશે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial