Advertisement
Author: નોબત સમાચાર

દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એકસપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં આંશિક ફેરફાર

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૯: યાત્રીઓની સુવિધા તથા સંચાલન સંબંધિત કારણોસર દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં. ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ખંભાળિયા સ્ટેશને ૧૦.૩૭ વાગ્યાને બદલે ૧૦.૦૮ વાગ્યે, દ્વારકા સ્ટેશને ૧૨.૨૧ વાગ્યાને બદલે ૧૧.૨૬ વાગ્યે અને ઓખા સ્ટેશને ૧૩.૧૫ વાગ્યાને બદલે ૧૨.૪૦ વાગ્યે આવશે. આ ફેરફાર ૨૯.૬.૨૦૨૫ થી અમલમાં આવશે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh