Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવાકાર્યમાં સંસ્થાના સભ્યશ્રીઓના યોગદાનથી
જામનગરની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા દિગ્જામ સર્કલ પાસે ગણપતનગરમાં, ધુંવાવ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકોેને તેમજ અન્ય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્સન દીપાબેન સોની, ખજાનચી કિરીટભાઈ શાહ, સેક્રેટરી ડો વિહારીભાઈ છાંટબાર, રેખાબેન જોશી, કાજલબેન, ઉષાબેન, નૃપાબેન મકવાણા, દર્શાબેન જોશી, હંસાબેન રાવલ, જયશ્રીબેન જોશી, નયનાબેન દવે, ભાવનાબેન રાણા, મુસ્કાન, બિંદુબેન બદીયાણી, પુષ્પાબેન આહિર, સુરેશભાઈ ભીંડી, ભરતભાઈ દવે, અજીતસિંહ જાડેજા વગેેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકાર્યમાં સંસ્થાના સભ્યોએ આર્થિક યોગદાન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial