Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧ ઃ જામનગરના એક પરિણીતાએ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ અરજી કરી વચગાળાનું ભરણપોષણ મેળવવા માંગણી કરી હતી. તે માંગણીની અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના નફીશાબેન ઈમરાન મુસાણી નામના પરિણીતાએ અદાલતમાં પતિ તથા સાસરિયા પક્ષના અન્ય નવ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ અરજી કરી હતી અને વચગાળાના ભરણપોષણ તેમજ મકાનભાડા, વળતરની પણ માંગણી કરી હતી.
તે અરજીની સામે પતિ ઈમરાન મુસાણી તરફથી રોકાયેલા વકીલ સાજીદ બ્લોચે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે અરજદારણની વચગાળાની અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial