Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાના ભરણપોષણની કરાયેલી માંગણી થઈ નામંજૂર

જામનગર તા.૧ ઃ જામનગરના એક પરિણીતાએ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ અરજી કરી વચગાળાનું ભરણપોષણ મેળવવા માંગણી કરી હતી. તે માંગણીની અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના નફીશાબેન ઈમરાન મુસાણી નામના પરિણીતાએ અદાલતમાં પતિ તથા સાસરિયા પક્ષના અન્ય નવ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ અરજી કરી હતી અને વચગાળાના ભરણપોષણ તેમજ મકાનભાડા, વળતરની પણ માંગણી કરી હતી.

તે અરજીની સામે પતિ ઈમરાન મુસાણી તરફથી રોકાયેલા વકીલ સાજીદ બ્લોચે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે અરજદારણની વચગાળાની અરજી નામંજૂર કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh