Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧ઃ હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળીયાથી જનસંપર્ક અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. સવારે જલારામ મંદિરે સફાઈ અભિયાન તથા દર્શન કર્યા હતાં.
આજે દિવસ દરમ્યાન તેઓ અગ્રણીઓના નિવાસે મુલાકાત લેશે તેમજ સરકારી હોસ્પિટલ, પાલિકા સેલ્ટર હોમની મુલાકાત લેશે સાંજે જિલ્લા કલેકટર કચેરીમાં 'દિશા'ની બેઠકમાં હાજરી આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial