Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનવિભાગમાં બઢતી-બદલીનો દોરઃ
જામનગર તા. ૧ઃ રાજ્યના વન વિભાગમાં બઢતી-બદલીના આદેશો ગઈકાલે થયા હતાં. જેમાં હાલારના અધિકારીનો પણ સમાવેશ થયો છે.
દેવભૂમિ દ્વારકામાં ડેપ્યુટી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ (સામાજિક વનિકરણ) તરીકે ફરજ બજાવતા અગ્નિવિર વ્યાસની કેવાડિયા ડિવિઝન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વ્યારા-ર માં ફરજ બજાવતા આસી. કન્ઝ. ઓફ ફોરેસ્ટ અરૃણ કુમારને બઢતી સાથે ડીસીએફ તરીકે દેવભૂમિ દ્વારકામાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા સામાજિક વિનકરણ વિભાગમાં વનપાલવર્ગ-૩ તરીકે ફરજ બજાવતા ભાટિયા રેન્જના કિશન મુકેશભાઈ જાનીને બઢતી આપી ટંકારા સામાજિક વનિકરણમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial