Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના બે જીએએસ અધિકારીને સ્કેલ સુધારણાનો લાભ

રાજ્યના જીએસ કેડરના ૭૭ અધિકારીઓ પૈકી

જામનગર તા. ૧ઃ રાજ્યમાં ફરજ બજાવતા ૭૭ જીએએસ કેડરના અધિકારીને સિનીયર સ્કેલનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં જામનગરના પણ બે અધિકારીનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ૭૭ જીએએસનો સ્કેલ સુધારણાનો લાભ આપતા આદેશ થયા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એએસ મંડોત અને લાલપુરનો પ્રાંત અધિકારી એન.બી. ગોવાણીનો પણ સમાવેશ થયા છે જો કે તેમના ફરજના સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh